બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર વાતાવરણમાં આવેલું કુંવરવા આશ્રમ આધ્યાત્મિકતા અને સેવાનું અનોખું કેન્દ્ર છે. પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી સ્થાપિત આ આશ્રમ વર્ષોથી સમાજના કલ્યાણ માટે કાર્યરત છે. અહીં ગૌશાળા, અન્નક્ષેત્ર અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલે છે.
આશ્રમનું શાંત અને પવિત્ર વાતાવરણ સાધકોને ધ્યાન અને ભક્તિ માટે ઉત્તમ અનુકૂળતા પૂરી પાડે છે.

જેમના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ આશ્રમની સ્થાપના અને સંચાલન થાય છે.
પરમ પૂજ્ય ગુરુદેવ પોતાનું સમગ્ર જીવન માનવ કલ્યાણ અને આધ્યાત્મિક જાગૃતિ માટે સમર્પિત કર્યું છે. તેમના દિવ્ય આશીર્વાદ અને માર્ગદર્શનથી હજારો ભક્તોના જીવનમાં શાંતિ અને પ્રકાશ પ્રસરે છે.
વધુ વાંચો →
ગુરુદેવના પરમ શિષ્ય તરીકે પૂજ્ય કરુણાનંદજી મહારાજ આશ્રમની વિવિધ સેવા પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યા છે. તેમની કરુણા અને સમર્પણ ભાવ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
વધુ વાંચો →
આશ્રમમાં આયોજિત “આયુર્વેદિક દવાઓ” વિષયક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા....
વધુ જાણો →
આશ્રમમાં યોજાયેલી “અન્નક્ષેત્ર” પ્રવૃત્તિ માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. અન્નક્ષેત્રનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ...
વધુ જાણો →
આશ્રમમાં ઉજવાતા વિવિધ ઉત્સવો આનંદ, એકતા અને સંસ્કૃતિના સંવર્ધનનું પ્રતિક છે. ઉત્સવો દ્વારા વિદ્યાર્થીઓને આપણા...
વધુ જાણો →
આશ્રમમાં યોજાતી “સત્સંગ” પ્રવૃત્તિ આધ્યાત્મિક વિકાસ અને આંતરિક શાંતિ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. સત્સંગ...
વધુ જાણો →
આ જ સેવાકીય કાર્યને વધુ વ્યાપક બનાવવા અને વધુ લોકો સુધી આત્મજ્ઞાનનો સંદેશ પહોંચાડવા માટે...
વધુ જાણો →
આશ્રમ એ શાંતિ, શિસ્ત અને આધ્યાત્મિક વિકાસનું પવિત્ર સ્થાન છે. અહીં વ્યક્તિને પ્રકૃતિની નજીક રહીને...
વધુ જાણો →માનવ સેવા એ જ ઈશ્વર સેવા. ગરીબો, જરૂરિયાતમંદો અને અશક્ત લોકોની નિ:સ્વાર્થ સેવા એ આપણી ધર્મ છે.
સંતોની સાથમાં બેસીને પરમાત્માના ગુણગાન ગાવા અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ સાચો સત્સંગ છે.
આધ્યાત્મિક શાંતિ અને આત્મજ્ઞાન માટે ધ્યાન, જપ અને યોગ સાધના એ જીવનનો અગત્યનો અંગ છે.
આપનું નાનું યોગદાન આશ્રમની ગૌશાળા, અન્નક્ષેત્ર અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓને અવિરત ચાલુ રાખવામાં મોટી મદદરૂપ બની શકે છે.